Tuesday, August 2, 2016

ચાણક્યની આ નીતિઓ અપનાવવાથી ખાસ લોકો પણ થઈ જશે તમારા વશમાં

11:03 PM Posted by Unknown No comments
વશમાં કરવું અર્થાત્ કોઈ વ્યક્તિને પોતાના નિયંત્રણમાં કરવું. જો કોઈ વ્યક્તિ આપણા વશમાં થઈ જાય છે તો તેની પાસેથી આપણે અનેક કામ કરાવી શકીએ છીએ. આચાર્ય ચાણક્યએ એક નીતિમાં જણાવ્યું છે કે કેટલાક ખાસ લોકોને કેવી રીતે પોતાના વશમાં કરી શકાય છે. અહીં જાણો ચાણક્યની એ નીતિ.....















0 comments:

Post a Comment